વિદુરનીતિ નાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો દરેકે વાંચવા જોઈએ

1
231

# વિદુરનીતિ નાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો દરેકે વાંચવા જોઈએ !!! ૦૧. જેનું ચારિત્ર્ય સારું છે , તેના માટે આખી દુનિયા એક પરિવાર છે . ૦૨. છળકપટ કરનાર , કદી રાજા બની શકતો નથી . – 0૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે , તે સૌથી મહાન છે . ૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે , ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે . ( ૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો . – 0૬. વિનય અને વિવેક , અપયશનો તત્કાલ વિનાશ કરે છે .

o૭ . સુખ માટે ક્યારેય , ધર્મનો ત્યાગ કરશો નહિ . ૦૮. બુદ્ધિમાન અહીંગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે . ૦૯. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી . ૧૦. અગ્નિ , સ્ત્રી , દેવી , દેવતા , ગુરુ અને મા – બાપનું કદી અપમાન કરશો નહિ . ૧૧. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ . – ૧૨. રાજા , વિધવા , સૈનિક , લોભી , અતિ દયાળુ , અતિ ઉડાઉ અને અંગત મિત્ર – આ સાત સાથે નાણાંની લેવડ – દેવડ કરવી નહિ . મ ૧૩. આળસુ , ખાઉધરો , અળખામણો , ઘૂર્ત , ચાલાક , ક્રોધી અને વિચિત્ર વેશધારી આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ . ૧૪. તપ , દમ , અધ્યયન , યજ્ઞ , દાન , સદાચાર અને પવિત્ર વિવાહ- આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે .

૧૫. રાજા , વિદ્વાન , વૃદ્ધ , બાળક , રોગીષ્ઠ , અપંગ અને મા – બાપ- આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે . મુ . ૧૬. ધીરજ , પુરુષાર્થ , પવિત્રતા , દયા , મઘુરવાણી , મનોનિગ્રહ અને નિરોગી શરીર આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે . ૧૭. જે ધનવાન છે , પણ ગુણવાન નથી . તેની સોબત કદી ન કરવી . ૧૮. સતત પુરુષાર્થ કરનારને જ બધાં પ્રારબ્ધ સતત સાથ આપે છે . ૧૯. અહીં ‘ સીધાં માણસને જ બધાં હેરાન કરે છે માટે બહુ સરળ ન થવું . મુ . ૨૦. “ જે થવાનું હતું , તે થઈ ગયું ‘ – તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો . ૨૧. પ્રેમ બધાં ઉપર રાખો . પણ વિશ્વાસ કદી નહિ .

( ૨૨. જે કદી પણ ક્રોધ કરતો જ નથી , તે પુરુષ યોગી છે . ર ૩ . આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘેર જવું નહિ . ૨૪. ધર્મનું આચરણ કરી , નીતિપૂર્વક કમાણી કરવી , એ પણ એક પરમસિદ્ધિ છે . ર ૫ . ઘરની તમામ મહિલાઓની રક્ષા કરવી , એ ઘરના મદની ફરજ છે . ર ૬ . કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો . ર ૭ . જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય , તેનાથી ચેતજો . મ- ૨૮. જે પોતાને પ્રતિકૂળ છે , તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ .

૨૯ જ વાલા છ ન પૃચ્છા તો પણ ઓછી જ પડવાની છે . ( 30. જે શાસ્ત્રોથી વિરૂદ્ધ વર્તન કરે છે , તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો પડે છે . – ૩૧. દોરીથી બંધાયેલી કઠપુતળીની જેમ , જીવ દૈવને બંધાયેલો પરવશ છે . ૩૨. ક્રોધ શરીરના સૌંદર્યને નાશ કરે છે . – ૩૩. પરિવારને મૂકી , જે એકલો મિષ્ટાન આરોગે છે , તેનું પતન નિશ્ચિત છે . – ૩૪. જ્યારે ઘરમાં બધાં સૂઈ ગયા હોય ત્યારે એકલાએ જાગવું નહિ . ૩૫. જે વાદવિવાદ નથી કરતાં , તે -સંવાદમાં જીતી જાય છે . મત ૩૬. ઋષિનું કુળ અને નદીનું મુળ જાણવા પ્રયત્નો કરવા નહિ . ૩૭. જે ભૂખ વગર ખાય છે , તે વહેલો મરે 59

૩૮. દુર્જનોનું બળ હિંસા છે . ૩૯. મઘુરવાણી ઔષધ છે , કટુવાણી રોગ છે . ૪૦. બધા તીથની કરેલી યાત્રા કરતાં , જીવદયા ચડિયાતી છે . ૪૧. પોતાના ઉપયોગ માટે મેળવેલ અનાજ , દહીં , મીઠું , મધ , તેલ , ઘી , તલ , કંદમૂળ , શાકભાજી , લાલ વસ્ત્રો અને ગોળ આ ૧૦ વસ્તુઓ કોઈને વેચવી નહિ . ૪૨. સાપ , રાજા , શત્રુ , ભોગી , લેણદાર , -સ્ત્રી અને પોતાનું શરીર – આટલા સાત ઉપર કદી આંધળો વિશ્વાસ મૂકવો નહિ . ૪૩. સ્નાન કરવાથી રૂપ , બળ , સ્વર , શોભા , સ્વચ્છતાના લાભ પ્રાપ્ત થાય છે . ૪૪. જે સેવક આજ્ઞાનું પાલન કરવાને બદલે , વ્યર્થ દલીલબાજી કરતો હોય , તેને વિના વિલંબે પાણીચું આપી દેવું જોઈએ . ૪૫. જે માણસ જેવો વ્યવહાર કરે છે , તેવો જ વ્યવહાર તેની સાથે કરવો . ૪૬. હણે તેને હણવામાં પાપ નથી .

૪૭. કોઈની વગર કારણે નિંદા કરવી , કોઈ વાતને મૂળ કરતાં વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી – આ ત્રણ દુર્ગુણ , દુઃખ વધારે છે . ૪૮. ક્યાં અતિથિનો આવકાર થાય છે , જે પરિવારમાં મઘુર સંવાદ થાય છે , સંતોષકારક ભોજન થાય છે , તેમજ સેવા થાય છે ત્યાં સદાકાળ લક્ષ્મી છે . ૪૯. જ્ઞાનથી અભય , તપથી ગૌરવ , ગુરુસેવાથી જ્ઞાન અને યોગથી શાંતિ મળે છે . ૫૦. દિવસે એવું ને એટલું કામ કરવું કે રાત્રે તુરંત જ ઊંઘ આવી જાય . ૫૧. જે સભામાં વૃદ્ધ નથી , તે સભા નથી ; જે ધાર્મિક નથી , તે જ્ઞાનવૃદ્ધ નથી અને જેમાં સત્ય નથી , તેમાં કોઈ ધર્મ નથી . મુ પર . નાશ પામેલી કોઈપણ વસ્તુનો કોઈ શોક નથી કરતાં , તે પંડિત છે . – ૫૩. માણસને જે વહાલું હોય છે , તેના અવગુણ દેખાતા નથી અને જે અળખામણું હોય છે , તેના સદગુણો દેખાતા નથી .

૬૨. શુભ કાર્યો કરવાના સંકલ્પ સમયથી ૪ સંજોગો સુધરવાનું શરૂ થઈ જાય છે . ૬૩. કોઈપણ પ્રયોજન વગર , કોઈપણ પ્રવાસ કરવો નહિ . ૬૪. જે પોતાનાં વખાણ ( આત્મલાધા ) જ કરે છે , તે બધે અળખામણો બને છે . ૫. જીવનમાં જે માત્ર થોડાં લાભથી જ સંતુષ્ટ થઈ જાય છે , તે મહામૂર્ખ છે . મુ ૬૬. કુટુંબનું ભલું થતું હોય તો કુટુંબની ખરાબ વ્યક્તિનો તુર્ત ત્યાગ કરી દેવો , ગામનું ભલું થતું હોય તો પરિવારનો , દેશનું સલું થતું હોય તો ગામનો અને આત્માની જો મુક્તિ થતી હોય તો પૃથ્વીનું રાજ પણ છોડી = વું . ૭. જે ઘેરથી અતિથિ નારાજ – નિરાશ થઈ જાય છે , તે ઘરનું પુણ્ય નાશ પામે છે .  ૬૮. ક્રોધને શાંતિથી , દુર્જનને સૌજન્યથી , કંજૂસને દાનથી , અસત્યને સત્યથી , મા બાપને સેવાથી , પત્નીને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી જીતવાં .

૬૭. જે ઘેરથી અતિથિ નારાજ – નિરાશ થઈ જાય છે , તે ઘરનું પુણ્ય નાશ પામે છે . ૬૮. ક્રોધને શાંતિથી , દુર્જનને સૌજન્યથી , કંજૂસને દાનથી , અસત્યને સત્યથી , મા બાપને સેવાથી , પત્નીને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી જીતવાં . ૬૯. જેમ ઉચ્ચ કુળમાં જન્મેલ નીચ બની શકે છે , તેમ નીચ કુળનો ઉચ્ચ બને છે . ૭૦. જે અન સારી રીતે પચી જતું હોય , તે જ માણસે ગ્રહણ કરવું . ૭૧. કાચાં ફળ તોડી લેનાર , ફળની અસલ મીઠાશ

૫૪. પર્વતની ટોચ ઉપર , ઘરમાં , એકાન્ત સ્થળે , નિર્જનસ્થાન કે વનમાં , નદી કે સમુદ્ર કિનારે , કોઈ ધર્મસ્થાનમાં , જ્યારે સમય મળે ત્યારે બેસી આત્મમંથન કરવું . ૫૫. કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજિયો કે કંકાસ કરવાં નહિ . પ ૬ . જે વૃક્ષ ઉપર ફળફૂલ બેસતાં નથી , તેનો પક્ષીઓ ત્યાગ કરી દે છે . તેમ મરેલાં માણસનો સગાવહાલાં તુરંત જ ત્યાગ કરી દે છે . ૫૭. જે ભાગ્યમાં લખેલું છે , તે ક્યારેય મિથ્યા થતું નથી . ૫૮. જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો . ૫૯. કારણ વગર જ બીજાના દોષો જોવા કહેવા એ મહામૂર્ખતા છે . ૬૦. દૂધ , ફળ , દવા , પાણી , કંદમૂળ , કોઈપણ દેવી કે દેવતાનો પ્રસાદ લેવાથી ઉપવાસ કે વ્રતભંગ થતો નથી . ૬૧. માતા – પિતા , પ્રભુ અને ગુરુને પગે લાગવાથી આયષ્ય વિધા . યશ વધે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here