CATEGORY

વાતાઁ

શ્રાવણમાસમાં અમાવાસ્યા (અમાસ) કરો આ દાન તમારી મનોકામના પૂરી થશે

શ્રાવણમહિના દરમિયાન અન્નદાન અને વસ્ત્રદાનનો ખુબ  મહિમા  છે : શ્રાવણ માસના પ્રારંભથી અંત સુધી ચારેબાજુ જીવદયા પ્રવૃતિઓ થાય છે .શાસ્ત્રોકત માન્યતા અમાસના પર્વે અન્નદાન, વસ્ત્રદાનનું...

રાંધણ છઠ મહિમા જાણો પૂજા કેવી રીતે કરશો અને કઈ બાબતનું ધ્યાન રાખશો

દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 9 ઑગષ્ટ એટલે કે આજે મનાવવામાં...

દશામાંની આરતી। દશામાં નો થાળ । દશામાંનો ગરબો। dashamani aarti | divda zagmag

આરતી :1 દીવડા ઝગમગ ઝગમગ થાય,ગરબો ઘૂમતો ઘૂમતો જાય… માડી અમે લાવ્યા ચૂંદડી ની જોડ,માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ… માડી અમે લાવ્યા ચુડલી ની જોડ,માડી...

નાના બાળકોને વાંચી સંભળાવો અકબર બીરબલની વાર્તા

રાજા અકબરને પોપટ ખૂબ પ્રિય બની ગયો હતો , તેથી તેની રક્ષામાં કોઇ કમી ન આવવી જોઇએ તેવી ખાસ સૂચના તેમણે રખેવાળને આપી હતી એક...

અંબેમાંની આરતી માટે અહી ક્લિક કરો….બેડો પારથઈ જશે

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા...

એક સમજુ પિતાનો જગતના તમામ સંતાનોને કાગળ જરૂર વાંચજો

એક સમજુ પિતાનો જગતના તમામ સંતાનોને કાગળ વ્હાલા  દિકરા, કુશળ હશે.. ઓ પત્ર હું તને ૩ કારણોસર લખું જીવન , નસીબ અને મૃત્યુ કઈ જાણી શક્યું...

ત્રિકાળ સંધ્યા શ્લોક અર્થ સાથે વધુમાં ફોટા જોવો અને મિત્રો સાથે શેર કરો

સવારે ઉઠીને બોલવામાં આવતો શ્લોક कराग्रे वसते लक्ष्मीः करमूले सरस्वती।करमध्ये तु गोविन्द: प्रभाते कर दर्शनम॥समुद्रवसने देवि पर्वतस्तनमंडले।विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व मे॥वसुदेवसुतं देवं कंसचाणूरमद्रनम्।देवकीपरमानन्दम कृष्णं वन्दे...

નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાનું મહત્વ અને સંપૂર્ણ વાર્તા વાંચો

પૌરાણિક કથાઓ અનુસાર સાક્ષી રૂપે ભારત મા અનેક નાગમંદિરો છે આ મંદિરોના દર્શન નુ પણ મહત્વછે નાગપંચમીએ, કાલસર્પ યોગ પર આ મોટા મંદિરોના હિંદુ...

પતિને દીર્ઘાયુ આપે છે આ વ્રત ,એવરત જીવરત માની વારતા વાંચો અને શેર કરો

એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું હોય  છે. વ્રતકરનાર  મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા...

દશામાના વ્રતની કથા અને માહત્મ્ય અચૂક વાંચજો અને શેર કરજો

અષાઢ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પછી પૂજા કરતી હતી...

Latest news