CATEGORY

જાણવા જેવું

ખેડૂત સમાજ નું ઘરેણું ને પાટીદાર સમાજ નું વટવૃક્ષ વીઠલભાઈ રાદડિયા નું દુઃખદ અવસાન.. પ્રભુ એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.. ઓમ...

જયશ્રી કૃષ્ણ, આજે આભ પણ અનરાધાર આંસુ પાડે છે કેમ કે સોરઠ તણી ધરાએ એક સાવજ ખોયો છે ઇતિહાસ બની ને તો ઘણા જતા રહ્યા, પણ ઇતિહાસ લખીને...

માતા-પિતા સંતાનને ઈચ્છા મુજબના ક્ષેત્રમાં આગળ વધવામાં ટેકો આપે તો બાળકોની ક્ષમતાઓ પૂર્ણપણે ખીલતી હોય છે, શુ તમે મારી સાથે સહમત છો?

દરેક માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે એનું સંતાન સફળતાનાં શિખરો સર કરે પણ બધાની આ ઈચ્છા પૂરી થતી નથી કારણકે માતા-પિતાની અપેક્ષાઓનો બોજો...

દીકરી-ઘરની દીવડી..દીકરી જન્મે છે…. દીકરી તો ઈશ્વરનો હરખ છે તમને દીકરી વહાલી હોય તો શેર કરજો

દીકરી-ઘરની દીવડી....@ અરવિંદ બારોટ ઈશ્વરને જયારે હરખનાં આંસુ આવે છે..અને એ આંસુનાં ટીપાં જ્યાં પડે છે ત્યાં દીકરી જન્મે છે...દીકરી તો ઈશ્વરનો હરખ છે દોમદોમ સાહ્યબી...

તમારા આધારકાર્ડ નો ઉપયોગ કોઈ બીજા તો નથી કરતાને આધારકાર્ડના ઉપયોગની વિગત જાણવા અહી ક્લિક કરો

આધાર કાર્ડ એ ભારતમાં દરેક નાગરિકને આપવામાં આવતો એક ઓળખ નંબર છે અને તે કેન્દ્રિત અને સાર્વત્રિક ઓળખ નંબર છે. આધાર કાર્ડ...

અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ જેમકે લક્ષ્‍મી કૃપા મેળવવા…વાંચવા અહીં ક્લિક કરો

આપણો વન વગડો સમૃદ્ધ બનાવે છે તમને આ છોડ દિવાસો પર જુદા જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે...

બાઇકના જૂના ટાયરને આ રીતે બનાવો ટ્યૂબલેસ, ક્યારેય પંક્ચર નહીં પડે

જો તમારી બાઇક કે સ્કૂટરમાં ટ્યૂબવાળું ટાયર છે અને જો તેને તમે ટ્યૂબલેસ ટાયરમાં બનાવવા માગો છો, તો આ કામને એકદમ સરળતાથી ઘરે બેઠા...

ઘરમાં તુલસીનો છોડ કેમ જરૂરી છે તેનું વૈજ્ઞાનિક ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છેઆ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કાર ણે મહત્વપૂર્ણ છે તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ બ્રહ્મવૈવર્તપુ...

વિધવા મહિલાઓને આર્થિક સહાય યોજનાનો લાભ કેવી રીતે અને કયાંથી મળશે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો

રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય(વિધવા સહાય યોજના) માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે....

દીકરી તમને વહાલી હોય તો દીકરીની કહાની વાંચીને શેર કરો

એકવીસમી સદીના શિક્ષિતો જરા કરો વિચાર,દીકરા દીકરીના ભેદ નો શા માટે વિચાર? શાણા બનીને શા માટે કરો છો ભૃણ હત્યા? નથી માત્ર આ ભ્રૂણ...

વૃધ્ધો પાસેથી કોઈપણ પ્રકારનું ડોનેશન , ફી કે દાન સ્વીકારવામાં આવતું નથી નિરાધાર માં – બાપને આશરો મળે તે માટે આ પોસ્ટ બધાને શેર...

સદભાવના વૃદ્ધાશ્રમ સરનામું :- રંભામા ની વાડીની બાજુમાં , શિતલ પાર્ક બી . આર . ટી . એસ . બસ સ્ટેન્ડ પાસે ,...

Latest news