CATEGORY

જાણવા જેવું

સુદામાની પાછળ છે આ કારણ જાણીને તમને નવીન લાગશે

અભિશ્રાપિત ચણા સુદામાના સમ્બંધમાં એક મોટી શંકા થાય તેવું તેમનું ચરિત્ર લખાયેલું/કથાકારો દ્વારા વાંચવા/સાંભળવા મલે છે… કે, સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતાં. પોતાના બાલ સખા કૃષ્ણ...

ગરીબી રેખા નીચે જીવતા લોકોને 200ના પ્રિમિયમ પર રૂપિયા 30,000નો વીમો મળે છે સંપૂર્ણ માહિતી વાંચો અને ગરીબ લોકો સુધી શેર જરૂર કરજો

હેતુ : આમ આદમી બીમા યોજના ગ્રામીણ જમીન વિહોણા ઘર માટે એક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજનાની શરૂઆત રજી ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ કરવામાં આવી. યોગ્યતા: ૧૮...

ટ્રાફિકના નિયમોનું પાલન ચોક્ક્સ થશે પણ સરકારે આટલું જરૂર કરવુ પડશે મિત્રો જો આ વાત ગમે તો આગળ મોકલો

ટ્રાફિકના નિયમોનું પાલન ચોક્ક્સ થશે. પણ સરકારે આટલું જરૂર કરવુ પડશે ₹૧૦૦ માં સરળતાથી લાઈસન્સ મળી જવું જોઈએ, જેના અત્યારે એજન્ટો દ્વારા ₹૨૦૦૦ થી...

વાહન ચલાવવા માટે ટ્રાફીક સંબંધિત મુખ્ય ગુનાઓ માટેના નવા નિયમો વાંચો અને શેર કરો

ગુજરાતમાં લાગુ પાડવામાં આવેલ નવા નિયમોઃ -લાયસન્સ, વીમો, PUC, R.C. બુક ન હોય તો પ્રથમ વખત રૂ.500 દંડ લાયસન્સ, વીમો, PUC, R.C. બુક ન હોય તો...

ફૂલ નહિ તો ફૂલની પાખડી દાન કરવા માટે વિનંતી છે જો મદદ ન કરી શકો તો અેક શેર જરૂર કરજો

ભાઈઓ તમામ ગ્રુપમાં પોસ્ટ શેર કરો આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માનું કલ્યાણ હો.......... આ ભાઈ હરેશભાઈ નાથાભાઈ વાવૈયા ગામ. ધારી તા. ધારી જી.અમરેલી જે મગજ ની...

નાના વ્યવસાય શરુ કરવા માટે મળશે 10 લાખ સુધીની લોન પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિષે જાણો અને વધુમાં વધુ શેર કરો

હેતુ: બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા સુક્ષ્મ એકમોને આવક મેળવવા અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે રૂ.૧૦ લાખ સુધીની લોન માટેની જોગવાઇ. આ યોજનાનો માનનીય પ્રધાનમંત્રીશ્રી...

વાહન ચલાવતી વખતે રાખો આ નિયમોનુ ખાસ ધ્યાન કયારેય મેમો ભરવો નહી પડે

(૧) વાહન ચલાવતી વખતે કયા કાગળીયા સાથે રાખવા જોઇએ ? વાહન ચલાવતી વખતે હંમેશા અસલ ડ્રાઇવિંગ લાયસન્સ, પીયુસી સર્ટીફીકેટ, વીમાના કાગળીયા તથા ટ્રાન્સપોર્ટના ધંધા ફીટનેસ...

કેવી રીતે નક્કી થાય છે વાવાઝોડાનું નામ હવે પછીના વાવાઝોડાનુ હશે આ નામ જાણો અને મિત્રો સાથે શેર કરો

કેવી રીતે નક્કી થયું વાવાઝોડાનું નામ 'વાયુ',..?* *હવે પછીના વાવાઝોડાનું નામ 'હિક્કા' રહેશે* *8 દેશોએ વાવાઝોડાના 8-8 નામ આપ્યા છે* *8 દેશોએ તૈયાર કરેલા નામના ટેબલની...

કારમાં મસાલો ખાઈને થુંકવાની આદત બીજા માટે જીવલેણ બની જાય છે

રાજકોટ કારમાં મસાલો કે કંઇ પણ ખાઈને પછી અચાનક દરવાજો ખોલી થુંકવાની આદત બીજા માટે જીવલેણ બની જાય છે. આવી જ ઘટના...

ગણેશજીની સ્થાપના માટે શુભ મુહૂર્ત અને મહિમા વાંચો અને શેર કરો

બુદ્ધિના દેવ શ્રી ગણેશજીને હિન્દુ શાસ્ત્રોમાં સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વિઘ્ન હર્તા, સિદ્ધિ દાતા, બુદ્ધિ અને ચાતુર્યના સ્વામી, સદભાગ્ય આપનારા ગણેશજીની પૂજા કોઇપણ...

Latest news