રાજકોટની આ એક સત્યઘટના છે. શિક્ષક તરીકે નોકરી કરતા અને રાજકોટમાં રહેતા એક દંપતીએ પોતાની જીંદગીભરની કમાઇમાંથી એક પ્લોટ ખરીદ્યો. વર્ષો પહેલા કરેલા નાનકડા રોકાણથી ...
રક્ષાબંધન શ્રાવણમાસની પૂનમના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. તેમજ બ્રામ્હણો પણ બધાને એક દોરો બાંધે ...
પોરબંદર જિલ્લામાં રતનપર નામનું એક નાનું ગામ છે. આ ગામના પૂર્વ સરપંચ ભીમભાઈ ઓડેદરા આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે લોકસહયોગથી રાશનકીટ તૈયાર કરીને પૂરી પાડવાની ...