CATEGORY

ઈતિહાસ

ભારે દંડથી બચવા આ એપ્લીકેશન કરી લો ડાઉનલોડ ટ્રાફિક પોલીસ પણ નહી રોકે

ભારે દંડથી બચવા આ એપ્લીકેશન કરી લો ડાઉનલોડ , ટ્રાફિક પોલીસ પણ નહી રોકે A Parivahan DigiLocker ૧ .સ્માર્ટફોનમાં DigiLocker અથવા mParivahanની એપ ડાઉનલોડ...

વાહન ચલાવતી વખતે રાખો આ નિયમોનુ ખાસ ધ્યાન કયારેય મેમો ભરવો નહી પડે

(૧) વાહન ચલાવતી વખતે કયા કાગળીયા સાથે રાખવા જોઇએ ? વાહન ચલાવતી વખતે હંમેશા અસલ ડ્રાઇવિંગ લાયસન્સ, પીયુસી સર્ટીફીકેટ, વીમાના કાગળીયા તથા ટ્રાન્સપોર્ટના ધંધા ફીટનેસ...

કારમાં મસાલો ખાઈને થુંકવાની આદત બીજા માટે જીવલેણ બની જાય છે

રાજકોટ કારમાં મસાલો કે કંઇ પણ ખાઈને પછી અચાનક દરવાજો ખોલી થુંકવાની આદત બીજા માટે જીવલેણ બની જાય છે. આવી જ ઘટના...

ગણેશજીની સ્થાપના માટે શુભ મુહૂર્ત અને મહિમા વાંચો અને શેર કરો

બુદ્ધિના દેવ શ્રી ગણેશજીને હિન્દુ શાસ્ત્રોમાં સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વિઘ્ન હર્તા, સિદ્ધિ દાતા, બુદ્ધિ અને ચાતુર્યના સ્વામી, સદભાગ્ય આપનારા ગણેશજીની પૂજા કોઇપણ...

15 વર્ષની ઉંમરે 140 જેટલા ફ્રેક્ચર હોવા છતા બાળકોના કેન્સર3.5 કરોડથી વધુનું ભંડોળ ભેગું કરવામાં મદદ કરી છે

મૂળ સુરતના વતની હિરેનભાઈ શાહ અને જીગીષાબેન શાહ અમેરિકામાં સ્થાયી થયા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જે સંતાન માટે માતા-પિતાએ અનેક સપનાઓ...

વાલીઓ આંખ ઉઘાડો ગરબા કલાસીસમાં તમારી બહેન – દીકરી , પત્નીને મોકલતાં આ વાતનુ ખાસ ધ્યાન આપો

વાલીઓ આંખ ઉઘાડો ગરબા કલાસીસમાં તમારી બહેન - દીકરી , પત્નીને મોકલતાં આ વાતનુ ખાસ ધ્યાન આપો માતાજીના પવિત્ર નોરતાના નામે ચાલતો વ્યાભિચાર વાલીઓ આંખ ઉઘાડો...

શું આ કુરિવાજને દૂર કરવો જોઈએ મૃત્યુ બાદ મૃત્યુ ભોજના તમારૂ શું કહેવું છે.

આપણે આ રિવાજ દૂર કરવા જેવો ખરો . . ! મૃત્યુ બાદ મૃત્યુ ભોજના એક બિન જરૂરી રિવાજ છે . ...... જે કાઢી નાંખવો જોઈએ...

આ છે ભગવાન કૃષ્ણની 9 પટરાણીઓની કહાનીઓ વાંચો અને મિત્રો સાથે શેર કરો

ભગવાન શ્રીકૃષ્ણ વિશે કહાય છે કે એની સોળ હજાર એક સૌ આઠ પત્નિઓ હતી. કારણ કે નરકાસુર બંદીગૃહમાં કેદ હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણ મુક્ત...

બોળચોથનુ વ્રત શા માટે રાખવામાં આવે છે તેનો મહિમા – બોળચોથની સંપૂર્ણ વાર્તા વાંચો

બોળ ચોથની વાર્તા આવા એક કુટુંબના ફળિયામાં ગાય અને નાનો નમણો વાછરડો બાંધેલાં હતાં. વાછરડો ઘઉંવર્ણો હતો એટલે સૌ કોઈ એને ઘઉંલો કહીને સંબોધતા....

ગુરૂવારે શિતળા સાતમ અને શનિવારે જન્માષ્ટમી ઉજવાશે

ગુરૂવારે શિતળા સાતમ અને શનિવારે જન્માષ્ટમી ઉજવાશે .... આ વર્ષે શ્રાવણ વદમાં બે છટ છે જેમાં છઠ્ઠની વૃધ્ધિ તિથી પ્રમાણે તા . ૨૧ ૮ -...

Latest news