CATEGORY

ઈતિહાસ

દેવાયત પંડિતની ભવિષ્યવાણી આ રીતે થશે પૃથ્વીનો અંત દરેકે જાણવું ખૂબ જરૂરી છે

દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં વંથલી ગામે એક મધ્યમ વર્ગનાં કુટુંબમાં થયો હતો એમ મનાય છે. તેમના માતા...

ભયાનક વાવાઝોડામાં સોમનાથ મંદિરમાં સત્યનો પરચો દેખાણો

તાઉતે વાવાઝોડાની રાજ્યવ્યાપી ગંભીર અસર અતિભારે પવનમાં સોમનાથ મંદિરની ધજા - ત્રિશૂલ અડિખમ વાવાઝોડા વચ્ચે પણ મંદિરની મિલકતને ન નુકસાન થયું સોમનાથ , તા...

આ કુદરતી આફતમાં અસંખ્ય પક્ષીઓ કુદરતના ખોળામાં સમાઈ ગયા છે તો તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થ

વસંત માથી વર્ષાૠતુ ... ગ્રીષ્મ ઋતુચર્યા ને બદલે અચાનક વર્ષા ૠતુચર્યા .... એટલે જ ઋતુ મીટર બનાવ્યું હોય, તો આયુર્વેદ નો અમલ કરનાર ને સહાય...

સાંજ પડે એટલે શા માટે ચોટીલાના ડુંગર પરથી નીચે આવી જવું પડે છે ?

ચોટીલા ચામુંડા માતાજી સાથે જોડાયેલી કેટલીક વાતો કે જેના વિષે મોટા ભગના લોકો કદાચ નહિ જાણતા હોય. ચોટીલાના ડુંગરે માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે....

મા મોગલનું ગામ ભગુડાનો રોચક ઈતિહાસ

સંત અને શૂરાની ભૂમિ ગોહિલવાડના નાના એવા ભગુડા ધામે  મોગલ માઁના બેસણા છે. 450 વર્ષ પહેલાની આ વાત છે  નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે માતાજી...

ગુજરાતી ભાષાના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવીનું અવસાન

ગુજરાતી ભાષાના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવી (કવિ દાદ બાપુ ) ના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. લોક સાહિત્યના ક્ષેત્રે એમનું પ્રદાન હમેશાં યાદ...

હનુમાન ચાલીસા ગુજરાતીમાં વાંચીને જય હનુમાન જરૂર લખજો તમારી બધી મનોકામના પૂર્ણ થશે

દોહા : શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ......... બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ.........બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર.........બલ બુદ્ધિ બિદ્યા...

આવતા ૧૦-૧૫ વર્ષમાં આ પેઢી સંસાર છોડી ચાલી જશે.ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

જુનુ એટલું સોનુ આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય...

જગત જનની જગદંબા મા દુર્ગાના શસ્ત્રોમાં છૂપાયા છે અનેક સંદેશ જાણવા જરૂરી છે

નવરાત્રિમાં માતાનું નામ યાદ કરતા જ નજર સમક્ષ મા દુર્ગાનું ભવ્ય સ્વરૂપ સામે આવે છે .. તેમના હાથમાં અનેક શસ્ત્ર લઈને મા દુર્ગા વાઘની...

કોઈ કામ પુરૂ થાય તો પાંચ વૃક્ષ વાવવાની માનતા રાખો

કોઈ કામ પુરૂ થાય તો પાંચ વૃક્ષ વાવવાની માનતા રાખો હજારો વૃક્ષો વાવી તેનું જતન કરતા ડાંગરવાડાના વૃધ્ધ T રાજકોટમાં વૃક્ષારોપણ કરવું તો સહુલું...

Latest news