તુટેલા હાડકા સાધવામાં જ્યાં ત્યાં વાવ્યા વગર ઉગી જતા બાવળ ખૂબ ફાયદાકારક છે

0
271

જ્યાં ત્યાં વાવ્યા વગર ઉગી જતા બાવળ કે બબુલના ચોંકાવનારા ફાયદાઓ બાવળની સીંગોના જોરદાર કાયદા

બાવળથી ગોઠણની ઘરેલું દવા તૈયાર કરવાની રીત : પ્રયોગ આ રીતે કરવાનો છે . ‘ બાવળ ‘ ના ઝાડ ઉપર જે ફળી ( સીંગો ) આવે છે તેને તોડી લાવીને જો તમને આ શહેર માંથી ન મળે તો કોઈ ગામ જાવ , ત્યાં જેટલી જોઈએ એટલી મળી જશે , બીજ સાથે જ આખી સીંગો સુકવીને પાવડર બનાવી લો . બસ દવા તૈયાર છે . હવે આવો જાણીએ તેના સેવનની રીત : સવારે એક ચમચીની માત્રામાં હુફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી , ૨-૩ મહિના સતત સેવન કરવાથી તમને ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઈ શકે છે . અને ગોઠણ બદલવાની જરૂર નહી રહે .

હાડકા તુટવા ઉપર : બાવળનાં સીંગોનું ચૂર્ણ એક ચમચીના પ્રમાણમાં સવાર સાંજ નિયમિત રીતે લેવાથી હાડકા જલ્દી ઠીક થઈ જાય છે . ૬ ગ્રામ બાવળને પંચાંગના ચૂર્ણ મધ અને બકરીના દુધમાં ભેળવીને પીવાથી ત્રણ દિવસમાં જ તૂટેલું હાડકું જૉડાવા લાગે છે . તે ઉપરાંત બાવળના બીજને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે લેવાથી અસ્થી ભંગ દુર થઈ જાય છે અને હાડકા વિજૂ જેવા મજબુત થઈ જાય છે . કાનના રોગો માટે : બાવળના ફુલને સરસિયાના તેલમાં નાખીને તાપ ઉપર પકવવા મૂકી ડો . પાકી ગયા પછી તેને તાપ ઉપરથી નીચે ઉતારીને મૂકી દો . આ તેલના બે ટીપા કાનમાં નાખવાથી મવાદનું વહેવું સારું થઈ જાય છે . કમરના દુ : ખાવામાં આરામ આપે : કમરમાં દુ : ખાવો થવા ઉપર બાવળની છાલ , સીંગો અને ગુંદર સરખા ભાગે ભેળવીને વાટી લો . એક ચમચીના પ્રમાણમાં દિવસમાં ૩ વખત સેવન કરવાથી કમરના દુ : ખાવામાં આરામ મળે છે . તે ઉપરાંત બાવળના ફૂલ અને સજી સરખા ભાગે ભેળવીને સવારે સૂર્ય ઉંગતા સમયે ૧ ગ્રામના પ્રમાણમાં ખાવાથી કમરના દુખાવામાં આરામ મળે છે .

બાવળના સીંગોથી આરોગ્યવર્ધક લાભ : ધાતુ પુષ્ઠી કરે : ધાતુની પુષ્ટી માટે બાવળના કાચા સીંગોના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળીને સુકવી લેવામાં આવે છે . એક વખત સુકાઈ જવાથી તેને ફરી વખત પલાળીને સુકવી લેવામાં આવે છે . તેવી રીતે આ પ્રક્રિયા ૧૪ વખત કરવામાં આવે છે . ત્યાર પછી તે કપડાને ૧૪ ભાગમાં વહેચી લેવામાં આવે છે , રોજ એક ટુકડાને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને પીવાથી ધાતુની પુષ્ટી થાય છે . પૌરૂષ શક્તિ વધારે : ધાતુની પુષ્ટી માટે બાવળના કાચા સીંગોના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળીને સુકવી લેવામાં આવે છે . એક વખત સુકાઈ જવાથી તેને ફરી વખત પલાળીને સુકવી લેવામાં આવે છે . તેવી રીતે આ પ્રક્રિયા ૧૫ વખત કરવામાં આવે છે . ત્યાર પછી તે કપડાને ૧૪ ભાર વહેચી લેવામાં આવે છે , રોજ એક ટુકડાને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને પીવાથી પૌષ શક્તિ વધે છે . અને તેની સાથે આ ઉપાયથી તમારી શારીરિક નબળાઈ પણ દુર થઈ જાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here